________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪ )
મુના વ્યારા. ( ૭% )
ગઝલ.
પરાર્થે કામ કરનારા, પરાર્થે હામ ધરનારા;
પરાર્થે વાણી વદનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. ટેક. પરાર્થે પ્રાણ આપે છે, પરાયા કષ્ટ કાપે છે;
પરાર્થે ૧
પરાર્થે દાન દેનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે જાગનારા જે, પરાર્થે ઉંઘનારા જે;
પરાર્થે ધ્યાન ધરનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે –ર ગણે છે હું જ ને તું જે, પરાર્થે વાપરે હું તે; પરાથી પંથ જાનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે વૃક્ષના જેવા, પરાર્થે પાણીના જેવા;
પરાથે ૩
પરા ગાન ગાનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે જે રૂદન કરતા, પરાર્થે જે સદન કરતા; પરાર્થે વાત ચ્હાનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પ્રભુને હા સદા વ્હાલા, બીજા ઠાલા બધા ચાળા; અજિત એ નેત્રના તારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે હું
For Private And Personal Use Only
પરાર્થે-૪
પરાથે પ
www
અવળુ છે. ( ૧૭૬ )
ગઝલ
અમારા દેશના માટે, અમારૂં આ જીવન ધન છે; અમારા દેશના માટે, અમારા પ્રાણુ અપણુ છે. ટેક. અમારા દેશના વ્હાલા, અમારા એજ છે વ્હાલાં; અમારા દેશના દુશ્મન, અમારા ખાસ દુશ્મન છે. અમારા-૧