________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૪ )
જ્યોના વિષે–( ૧૨ )
રાગ–કૈલૈયાના પદના.
શિક્ષા એક સાંભળેા મ્હારી રે, કોડાની કહાણી સારી; ટેક. પુત્રીની ઉંમર પાંચ વરસની, અથવા તે સાત કે આઠ; પુરૂષની ઉંમર પચ્ચાશ કેરી, અથવા છપ્પન કે સાઠ. શિક્ષા. ૧
શિ॰ ૩
પ્રાણપતિ તા પલંગે સૂતા, કાયામાં કળતર થાય; શરીરનું તેજ સૂકાઇ ગયુ છે, જળ તા આંખ્યામાંથી જાય. શિ॰ ૨ દિન દિન આળસ અંગે વધે છે, વાયુનું જોર જણાય; એવા પુરૂષ સાથે જીવતી કેરી, જુવાની કેમજ જાય. મડદાની સાથે મીંઢળ બાંધે, એવા થયા છે ઉપાય; જીવતાં ચે બાઇના જીવમાં ખળતર, પ્રાણ વિષે પસ્તાય. શિ॰ ૪ આવાં જે લગ્ન કરે કે કરાવે, મૂળ એનું ધૂળ થાય; લક્ષ્મી વિષે તે લાહ્યજ લાગે, જન સહુ અપજશ ગાય. શિ૦ ૫
શિ॰ ૭
ખાળ અવસ્થામાં બાળકી એવી, રાંડે એ નથી નવાઈ; અવગુણુ અંતમાં આવે એ જૂઠ્ઠા, ભૂગળ વિનાની ભવાઈ. શિ૦ ૬ કન્યાના વિક્રય કરનારાનાં, અંતે તે નકે નિવાસ; દીકરીના દુઃખી શાપ થકી તા, પુરણ પામશે ત્રાસ. સારી સમજ વિના ધર્મનાં સાધન, શી રીતે પાળી શકાય; અજ્ઞાની વિધવા માળ અવસ્થા, દુસ્તર સમજો સદાય.
શિ॰ ટ
અજિતસાગર કેરી સાચી છે શિક્ષા, પ્રેમે જો પાલન થાય; આલેક સાથે પરલેાક માંહી, સદ્ગુણ એના છવાય.
શિ
For Private And Personal Use Only