________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૭) ચાલે પ્રભુના દ્વારમાં, પતિ પત્નીની છે એકતા;
ચાલે પ્રભુના દ્વારમાં, શશી સૂર્ય પણ ઝાંખા થતા. ૩ ચાલે પ્રભુના દ્વારમાં, વાણી થકી પર વસ્તુ છે,
ચાલે પ્રભુના દ્વારમાં, મુખડું મધુરૂં હતુ છે. ૪ ચાલે પ્રભુના દ્વારમાં, હૃદયે પ્રિતમ આવી વસે,
ચાલ અજિત એ દ્વારમાં, આનંદઘન નિર્મળ હસે. ૫
સંતોને ૩૪. (૬ઠ્ઠ૭)
ગજલ. એ સંતને ઉપદેશ કે, નિર્મળ સદા બે વચન સે સંતને ઉપદેશ કે, નિર્મળ સદા રાખે રચન. ૧
સે સંતને ઉપદેશ કે, નિર્મળ સદા રાખ વદન; સા સંતને ઉપદેશ કે, વશ રાખજે નિત્યે મદન. ૨
સે સંતને ઉપદેશ કે, સહુ પ્રાણુ પર કરૂણા કરે; સે સંતને ઉપદેશ કે, ભગવાન ને સમય કરે. ૩
સા સંતને ઉપદેશ કે, નિર્મળ સદા રાખે સ્મરણ; સૌ સંતને ઉપદેશ કે, ભગવાન છે તારણ તરણ.
સૈ સંતને ઉપદેશ કે, ભગવાન છે અભરાભરણ, સા સંતને ઉપદેશ કે, ભગવાન કહી પામે મરણ.
સે સંતને ઉપદેશ કે, આત્માજ અમૃતનું ઝરણ; અજિતાબ્ધિને ઉપદેશકે, બસ એક તું એ ઉચ્ચરણ. ૬.
૧ કરણી. ૨ દિનદયાળ-ખાલીને પણ ભરનાર.
For Private And Personal Use Only