________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૬) કેણ છેડાવે-કેને ?
જે સંસારિડાને તાલ. મા પડ પંખિડા ?
સંસાર એ માયાજાળ છે.
મહાવીર તું (૨)
ગઝલ.
આમાજ છે પરમાતમા, કહેનાર એ મહાવીર તું;
સુખ છે બધું એકાંતમાં, કહેનાર એ મહાવીર તું. ૧ સુખ છે બધું જગ ત્યાગમાં, કહેનાર એ મહાવીર તું,
આનંદ છે અધ્યાત્મમાં, કહેનાર એ મહાવીર તું. ૨ પ્રાણી તણું રક્ષણ કરે, કહેનાર એ મહાવીર તું;
ઈન્દ્રિય ઉપર નિયમન કરે, કહેનાર એ મહાવીર તું. 8 વાણ ઉપર સંયમ કરો, કહેનાર એ મહાવીર તું;
દુભવે નહિ કે દીલને, કહેનાર એ મહાવીર તું. ૪ રહેવાય નહીં ત્યાં જિન થકી, કહેનાર એ મહાવીર તું,
હેવાય નહીં અજિતાબ્ધિથી, કહેનાર એ મહાવીર તું. ૫
પ્રભુનું દ્વાર (હિ)
ગઝલ. ચાલો પ્રભુના દ્વારમાં, આનંદ રસની રેલ છે;
ચાલે પ્રભુના દ્વારમાં, અમૃત રસની વેલ છે. ૧ ચાલે પ્રભુના દ્વારમાં, પ્રિય ભેગની છેવટ સ્થિતિ,
ચાલે પ્રભુના દ્વારમાં, અવતારની ઉત્તમ સ્થિતિ. ૨
For Private And Personal Use Only