________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૫ )
ખમર નથી. મ્હારી સુરતા મ્હારા કા માં હતી. શ્વેતાએ વિનય કર્યા; સદ્ગુરૂ માલ્યાધ લાભ.
ગદ્ય
માયાના∞ (૬૪)
રમાડે, ચૂમે, ખવાડે અને જીવન નિમન કરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપાત ને કપાતની પત્નીએ ઘર માંડયુ; જગતના રસમય લ્હાવા લેતાં,એ બાળક સાંપડ્યાં,
આ
બચ્ચાં નીચે હતાં; પંખી વૃક્ષ ડાળેનાનકડાં બાળુડાં ઉપરપારધીએ જાળ પાથરી;
માત પિતાને અન્નુપાત થયે.
પણ તે તત્ક્ષણેજ સપડાણી;
ઉછરતાં બાલુડાંને વહન કરનારી, માતા છેડાવા જાળ પર પડી.
કઇ શુદ્ધ સતે જોયું; તેઓશ્રી કારૂણ્ય પૂર્ણ નયને રહ્યા.
પ્રિય પિતાની પણ એજ ગતિ.
For Private And Personal Use Only