________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૯ )
ધ્રુવ અને દીકરીના પૈસા દબાવ્યા, અંતમાં પડયા શીરે સેપ્ટા; ખગલા ચઢાવ્યા છે અરીને નામે, જમના તા ભય નથી જોતા.
સાચની કમાણીને સાચીજ જાણવી, ભલેને મળે સૂકા શેટા; અજિતસાગર કહે ધમ ધ્યાન રાખજો, જો જો મિથ્યાત્વીમાં મ્હાતા.
અવસ્થા મેટ્ વિષે. ( ?૦૬ )
આધવજી સદેશા કહેજો શામને—એ રાગ.
સજની આવા એક શિખામણુ હું કહું; નારી જાતની વ્હાલી નિર્મળ વાતો; માળપણામાં માતા પિતા એ પૂજ્ય છે; જીવાની માંહી સ્વામી પ્રભુ સાક્ષાતજો.
....
મીઠી વાણી મુખથી ભાવે ભાખીએ; દાણા જાણે દાઢમના વેરાયજો; સત્ય વચનની તેમજ ટેક આ લેાકે ને પરલેાકે સુખ મેણાં દેણાં કડવાં વાક્ય ન કાઢીએ; સહેજ રાખિયે સર્વાં કુટુ એ સપો;
સંપ વિષે તે સઘળી સંપત સાંપડે; શાસ્ત્ર ઉચ્ચારે સપ હૈાય ત્યાં જ પજો.
૧ જગતના જૂઠા હાવ ભાવામાં.
For Private And Personal Use Only
ન ત્યાગીએ; થાયજો.
........
....
માનો ૬
માનો છ
સજની ૧
સજની ૨
સજની૦ ૩