________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) શૂરવીર પંથ ( રૂ૮૧)
રાગ-બનઝારા. ચાલે પૂરના પંથે શિકારી;
માને એક વિનંતી ડારી. એ ટેક. હેમે રામ હૃદયમાં રાખે;
કૂર બુદ્ધિને કાપી નાખે; લેજે અરજ અંતરમાં ઊતારી. ચાલો ૧
પશુ પંખી નાહક નવ મારો; હંમે ધાક ધણીની ધારે;
ભરે પગલાં વાત વિચારી. ચાલો ૨ કર્યા કમ ભેગવવાં પડશે,
નક્કી પરલેક માંહી નડશે; ત્યાં તે ઓખાદ બગડે તમારી. ચાલે ૩
જેને મારે તમારા હાથે; એ તમને જ મારશે જાતે;
ધર્મ કર્મ કચેરી છે ન્યારી. ચાલે ૪ ભાખ્યું ભાગવત માંહી વ્યાસે;
પશુ મારીને માંસ જે ખાશે; તેને તેલમાં તળે જમ ધારી. ચાલે છે
વાળ પશુ તણું ગણું લેશે; વર્ષ એટલાં નર્કમાં રહેશે;
ઘણી જમડાની જાત નઠારી. ચાલે ૬ સ્વાદે પાંચ મિનિટ માંસ ખાશે;
પણ જરૂર નર્કમાં જાશે; સુરિ અજિતની શિક્ષા સારી; ચાલે ૭
For Private And Personal Use Only