________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૫)
સિધુ કહે કેઈ, સાગર બેલે,
વસ્તુમાં પાણી અપાર. ભાઈ તમે. ૫ લઢશે નહી કે, વઢશે નહી તમે;
અનુભવ એકજ સાર. ભાઈ તમે. ૬ અજિત ઇશ્વર, એમ એકજ છે,
બેટાકરશે નહી ખાર. ભાઈ તમે. ૭
રવિવા. (૨૦) સખી? મહાપદ કેરી વાત, કેઈ એક જાણેરેએ રાગ. સખી? વિદ્યા તણું શી વાત, મુખથી ઉચ્ચરીયે રે, ભર્યું અજ્ઞાન પાણી અપાર, સહજે તરિયે રે. ૧ સખી? વિદ્યાથી શેભે વાન, નિર્મળ વાણું રે, વળી વિદ્યાથી શોભે કાન, સહિયર શાણી રે. ૨ સખી? વિદ્યા તે સાચું શસ્ત્ર, રક્ષણ કરશે રે એ છે દાટેલ પુષ્કળ દ્રવ્ય, સ્થિર મન કરશે રે. ૩ સખી? વિદ્યા તે સાચું રૂપ, જગમાં ઝળકે રે, વળી વિદ્યા તે વાત અનૂપ, ચિત્ત શુભ ચળકે રે. ૪ સખી? દેશ વિદેશની વાત, વિદ્યાથી જાણે રે શુભ વિદ્યા છે સાચો બ્રાત, મનમાં માને રે. ૫ વિના વિદ્યા જનાવર પેઠ, ફેગટ ફરશે રે વિદ્યાવંતી સુપાવન બેન, જન્મ સુધરશે રે. ૬
જ્યારે દેશમાં નારી સમાજ, વિદ્યા વરશે રે સૂરિ અજિત આ દેશ, ત્યારે સુધરશે રે. ૭
For Private And Personal Use Only