________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૬ )
તત્ત્વજીવની ( ૨૦૬ )
ધીર સમીરે જમુના તીરે—એ રાગ.
કેળવણી પામ્યાથી સજની ? બુદ્ધિ નિર્મળ થાશેરે;
કુબુદ્ધિ સઘળી કપાઈ જાશે, પુસ્તક પણ વંચાશેરે. કેળવણી૦ ૧
કેળવણી પામ્યાથી સજની ? શાસ્રસાર સમજાશેરે; સત્સંગતમાં સમજણુ પડશે, વહેમ સકળ વણુસાશેરે. કેળવણી૦ ૨
કેળવણી પામ્યાથી સજની કેળવણી ગઈ હીન્દુ તણી તેા, કેળવણી પામેલાં સીતા, પતિવ્રત્ત પ્રેમે પાળ્યાંરે; આ લાકે જશ ઉત્તમ પામ્યાં, ભગવતનાં મુખ ભાખ્યાંરે. કેળવણી૦ ૪ કેળવણી રૂક્ષ્મણિ પામ્યાં તા, લખિયા કાગળ પેતેરે; કૃષ્ણ સરીખા પતિને પામ્યાં, રહ્યો શિશુપાળ રાતેરે. કેળવણી ૫
રાજ કરે પરદેશીરે; દબાઈ મૂવા દેશીરે. કેળવણી ૩
કેળવણી પામેલ સરસ્વતી, પરમ પૂજ્ય પદ પામ્યારે; આપણ આજે સમરણ કરિચે, વિપદા સઘળી વામ્યાંરે. કેળવણી ૬
કેળવણી એ સવિદ્યા છે, વિદ્યા ધન છે સાચું રે; અજિત સાગર સૂરિ ઉચ્ચરે છે, કેળવણી વણુ કાચું રે, કેળવણી॰ છ
શુશિક્ષા-( ૨૦૭)
ધીર સમીરે જમુના તીરે-એ રાગ.
આવાને આવા હૅની મ્હારી, આજે ગરમે આવેારે સરખી સાહેલી મળી રમિયે સ્નેહે, લઇએ આનદના લ્હાવારે
For Private And Personal Use Only
આવાને ૧