________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
જે દામ લે દીકરી તણા, તે જીવનને ધિક્કાર છે; નિજ દેશના દ્રોહી તણા, પણ જીવનને ધિક્કાર છે. ૭ ભૂંડું કરે જે અન્યનું, તે જીવનને ધિક્કાર છે; ભૂંડુ કરે. જે દેવનું, તે જીવનને ધિક્કાર છે, ૮ ક્રોધી જનાના જીવનમાં, કંકાસ ત્યાં ધિક્કાર છે;
ભેગી જનાના જીવનમાંહી, રાગ ત્યાં ધિક્કાર છે. ૯ ધન પામી ધન નવ વાવરે, તે કૃપણને ધિક્કાર છે; ભવ પામીને નવ પ્રભુ ભજે, તેને અજિત ધિક્કાર છે. ૧૦
રાતો. ( ૬ ) ગજલ સેાહિની.
વિચરી શકેતા વિચરજે, સતે। તણા સહવાસમાં; ઉચરી શકેતા ઉચરજે, પ્રભુ નામને વિશ્વાસમાં, ૧ ટાળી શકેતે ટાળજે, જગ વિષય છે ટાળ્યા સમા;
ભાળી શકેતા ભાળજે, ભગવાન છે ભાખ્યા સમા. ચાલી શકેતેા ચાલજે, સૂરિ મુનિ જનાના સગમાં;
મ્હાલી શકે તે મ્હાલજે, સ ંતા તણા સત્સંગમાં. આપી શકેતેા આપજે, તન ધન જીવન પ્રભુ હાથમાં;
કાપી શકેતેા કાપજે, કુડતિ ન રાખિશ સાથમાં, ૪ લાવી શકેતેા લાવજે, મનની લગન આત્મા વિષે;
વાવી શકેતેા વાવ, બીજ પુણ્યનાં કાયા વિષે ૫ તારી શકેતેા તારજે, આત્મા પડચા સાગર વિષે; મારી શકેતા મારજે, મસિહુને ભવ વન વિષે. હું
For Private And Personal Use Only