________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૨ ). આવે એ પ્રભુ? આ નયનેથી, જોઈ તમેને પ્યાર કરૂં
હૃદય વસો મ્હારા મનમેહન, હું હારે ઉદ્ધાર કરૂ. ૧૦
परमात्मप्रति प्रार्थना (६०)
ગજલ-સાહિની. મુજને ખબર જ્યારે પહે, બીજે હમારી સ્વારી છે;
કહેતી નથી કંઈ આપને, કેવી દશા પ્રભુ ? મ્હારી છે; દિન રાત તલફીને મરૂં, નિદ્રા નયનથી ન્યારી છે,
જાણું નહી મુજ ભાગ્ય રેખા, અંત માંહિ થનારી છે. ૧ પ્યારા પરમ ? અવધારજે, અતિ દુઃખિણી આ નારી છે,
પણ જળ વગરની માછલી, એવી જ નારી તમારી છે; કરૂણા કરે અમ ઉપરે, એ અરજ આજ ગુજારી છે;
નકકી સમજજો નાથજી? વિરહી પ્રિતમની પ્યારી છે. ૨ ઇશ્વર? હમારો વિરહ તે, અમને ઘણેજ સતાવતો; * નેત્રો વિષે સંભારીને, કરૂણાશ્રુ વેગે લાવતે; વિરહાગ્નિ જબરી જવાળથી, જોબન બધુંય જળાવતે
તેયે અમેને નાથજી, નથી યાદ માંહી લાવતે. મન કયારનુંય હરી ગયે, તન એકલું અહીં તરફડે;
એના વગર અમ પાસમાં, સુંદર બીજું શું સાંપડે; નિર્દય નમેરા નાથજી ? તમને દયા નથી આવતી;
મરતા મનુષના કંઠપર, ઠેકર તમારી ભાવતી. ૪ અતિ પ્રાણઘાતક રંગના, ધવંતરી આપે છે,
પરિતાપવાળા માનવીના, કપતરૂ પ્રભુ આપ છે; જગ સર્વ કેરા સેવ્ય છે, સહુ સંતના સરદાર છે;
શુભ અજિતના આધાર છે, હૈડા તણું મુજ હાર છે. ૫
For Private And Personal Use Only