________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૫) મૃભૂ વજે. (૩૮)
ગજલ સહિની. પરપુરૂષના હાથે જતાં, સતી નારીનું મૃત્યુ બને;
મણિ જાય જે પર હાથ તે, ફણીધર તણું મૃત્યુ બને. ૧ ધન જાય જે પર હાથ તે, જન કૃપણનું મૃત્યુ બને;
સુકાય જળ તે માછલીનું, તે ક્ષણે મૃત્યુ બને. ૨ નખ જાય જે પર હાથ તે, વનરાજનું મૃત્યુ બને;
મેતી મગજનાં જાય તે, કરીરાજનું મૃભૂ બને. ૩ સાચા જનેના સત્યને, ચૂકાવતાં મૃત્યુ બને;
પ્રેમી જનેના પ્રેમને, છેડાવતાં મૃત્યુ બને. ૪ ધમી જનેના ધર્મને, છોડાવતાં મૃત્યુ બને;
સત્કર્મ જનનાં કર્મને, છેડાવતાં મૃત્યુ બને. ૫ યાની જનેના ધ્યાનને, છોડાવતાં મૃત્ બને,
દાની જનેના દાનને, છેડાવતાં મૃત્યુ બને. ૬ કવિરાજની કવિતા જતાં, સેધું બની મૃત્યુ બને;
ભગવાનના ભક્તો તણાં, ભજન જતાં મૃત્યુ બને. ૭ વહાલાં જનના હાલને, તરછોડતાં મૃત્યુ બને;
આશક તણી માશુક જતાં, આશકે કથે મૃત્યુ બને. ૮ મધું મરણ સેંઘું બને, સેંઘું મરણ મેંવું બને;
મોંઘા અને સાંઘા તણી, કિંમત કદીયે નવ બને. ૯ મૃત્યુ શરીરને ધર્મ છે, આનંદ છે આત્મા તણે;
મૃત્યુ શરીરે સેંઘું છે, ચેતન અજિત મેળું ગણે. ૧૦
For Private And Personal Use Only