________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
ગામદેત (૧૦)
એધા કયારે આવશે વનમાળી–એ રાગ,
હવે પ્રભુ હેતેથી ખેલાવા, એક ફેરા મ્હારે ઘેર આવેા; હવે ટેક આંખડલીમાં અમૃત વરસાવા, લઈએ હંમે લાખેણા લ્હાવા; યા કાંઇ દાસ ઉપર લાવા.
હવે૧
તમે માટે જપ તપ વ્રત સાધુ, એકાંતમાં બેસીને આરાધુ સફળ થાય પીધું અને ખાધું. હવે ર
રટન દિન રાત કર્યાંજ કરૂં, તીર્થાટન માંહી ફર્યાજ કરૂ'; ઢાષા થકી નિત્યે ડર્યાંજ કરૂં. હવે–૩
નજર મ્હારા મ્હામી કરેા વ્હાલા ? છખીલાજી સુંદર છે।ગાળા; ના ધા રા ને એ ધા ર વા વા . વે-૪ મ્હેને એક આપની આશા છે, અખંડિત મનથી ઉપાસ્યા છે; તાપ મ્હારા સઘળા ત્રાસ્યા છે. હવે--૫
પાલવ મ્હેતા તમારો પડયા છે, તમારા સાથે જીવને ઝકડા છે; આત્મા ઘણે રણમાંહી રખડચે છે. હવે-૬ હવે મ્હને આંહી નથી ગમતું, દુ:ખ મ્હને દુનિયા તણું દમતું; અજિત સ્વામી વિના નથી શમતુ.
હવે-૭
कल्याण भावना (५१) ગઝલ સાહિની.
અમકાજ આ દિવસેા બધા, કલ્યાણુના કર્તા થો; -અમકાજ આ સહુ રાત્રિયે, કલ્યાણની કર્તા થો. ૧
For Private And Personal Use Only