________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાર –(૨) પહેલો પીયાલા હારા ગુરૂજીએ પાયો–એ રાગ હું ઘેલી થઈ હું તે છેક દીવાની, ચિત્તની ચાતુરી ત્યાગી,
- સાહેલી? હું તો ઘેલી થઈ છું; ' છે હાથે કરીને હે તે સાહેલી મ્હારી, મેંણું લીધું છે જગનું માગી;
સાહેલી? હું તે ઘેલી થઈ છું. ૧ ઉં ઘેલા પ્રાણુને સર્વ જગાડે, જાણીને ઉંધ્યા કેમ જાગે,
સાહેલી? હું તે, ઘેલી થઈ છું; જગતના ગાંડાને સમજણ આવે; સમજૂ ગાંડાને શિખ નવ લાગે;
સાહેલી ? હું તે ઘેલી થઈ છું; ૨ પ્રભુજીના નામ માટે લીધી ફકીરી, હવે તે લક્ષમી કયાંથી આવે,
સાહેલી ? હું તે, ઘેલી થઈ છું; પ્રભુને વિરહ મ્હારા અંગમાં આવ્યું, ભાણે ભેજન નવ ભાવે
સાહેલી? હું તે, ઘેલી થઈ છું. સ્નેહ સલૂણાની મૂત્તિ સંભારી, આંખમાં આવે છે આંસુ
સાહેલી? હું તે, ઘેલી થઈ છું; કે હસે છે હારી નિંદા કરે છે, કહે છે જનમ ગયો ફાસુ,
સાહેલી ? હું તે, ઘેલી થઈ છું. ૪ શુન્ય શિખર પરથી સીપાઈ આવ્ય, વહાલાને લાવ્યે વધાવે;
સાહેલી ? હું તે, ઘેલી થઈ છું; { પ્રેમને પગલે હું તો સન્મુખ ચાલી, લાખેણે લેવાને લ્હાવે; ડે સાહેલી? હું તે, ઘેલી થઈ છું.
એરે? દેખાણું હારા સેહમ સ્વામી, નિર્મળ જેત પ્રકાશી; - સાહેલી ? હું તે, ઘેલી થઈ છું; અજિતસાગરને હાલે અંતરજામી, કાયા નગર કે વાસી; - સાહેલી? હું તે, ઘેલી થઈ છું
mann
For Private And Personal Use Only