________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
અધ્યાત્મવપ–(૩)
આધા અમે ન્હાતુ જાણ્યું આવું—એ રાગ.
રાધાજીને કૃષ્ણ ઘણા પ્યારા, એતા જાણે છે પ્રાણ આધારા—રાધા. કાયા રૂપી રાધા છે રાણી, સમજી શકે જ્ઞાની અને ધ્યાની; આત્મા રૂપી કૃષ્ણ જાણે પ્રાણી. પ્રેમરૂપી મારલી પ્રાણ સમો, ગોવિંદજીના હાથમાં નિત્ય ગમી; નથી એની શેશભામાં કાંઈ કમી.
રાધા-૧
રાયા–૨
કાયા રાણી કૃષ્ણ પ્રભુને વર્યાં, સાચે સાચા સ્નેહથી ઠીક ઠર્યાં; બીજા કાઇ પુરૂષ થકી ના ડર્યાં.
રાધા-૩
રાધા-૪
બેની જોડી જગમાંહી ખૂબ બની, કનૈયાજી માથે છે ધીંગા ધણી; નિરખી અને આંખ ઠરે સહુની. વૈરાગ રૂપી ખીલ્યું છે વૃન્દાવન, પ્રભુજીનાં પગલાં થકી પાવન; જોઇને મટે જગતુ આવન જાવન.
રાધા-૫
નિર્મળ ભાવે એ જણુ ખૂબ રમે, જોગ રૂપી લેાજન નિત્ય જમે; રાધા રાણી કૃષ્ણને નિત્ય નમે.
રાધા-ક
પતિવ્રત ભાવ ઘણા સાચા, કુટિલત્રત ભાવ બધા કાચા; અજિત અનુભવ રંગે રાચા.
રાધા-છ
અન નાટ્–(૪)
વાગે છે રે વાગે છે વૃન્દાવન-એ રાગ
વાગી છે રે વાગી છે, અનહદની મેારલી વાગી છે; મ્હારી સૂતેલી સુરતા જાગી છે.
અનહદની. ટેક.
વૃન્દા તે વનમાં વ્હાલમ ઉભા; લગની હૃદયમાં લાગી છે;
For Private And Personal Use Only
અનહદની. ૧