________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) મિશન-(૮૦)
ગઝલ.
રળનાર તે બેનાર છે, ખેનાર જન રેનાર છે;
જાગેલ જન સૂનાર છે, ભજનાર તે તરનાર છે. ઉગેલ આથમનાર છે, જે અસ્ત તે ઉગનાર છે;
ચમ સર્વ સંહરનાર છે, ભજનાર તે તરનાર છે. ૨ ગણતી નથી કંઈ જાતની, ગણતી નથી કંઈ નાતની;
દાતાર જન દેનાર છે, ભજનાર તે તરનાર છે. ૩ ગાનાર જન ગાનાર છે, થાનાર તે થાનાર છે,
જાનાર તે જાનાર છે, ભજનાર તે તરનાર છે. ૪ સ્વડનાર તે પડનાર છે. પડનાર તે ચહડનાર છે;
શું નર! અગર શું નાર છે ! ભજનાર તે તરનાર છે. ૫ પાનાર ત્યાં પીનાર છે, પીનાર ત્યાં પાનાર છે;
જ્યાં દર્દ ત્યાં ઉપચાર છે, ભજનાર તે તરનાર છે. ૬ બ્રાહ્મણ હજે ક્ષત્રિય હજે, વૈશ્ય હ શો હજે;
શે ! વર્ણને આધાર છે, ભજનાર તે તરનાર છે. ૭ નેધારને આધાર છે, સહુ સુષ્ટિને સરદાર છે;
સૂરિ અજિતને સરકાર છે, ભજનાર પ્રભુ તરનાર છે. ૮
૧ faો વૈજ્ઞાાન્તિપ ચાતિ નતિ-પણ કયારે ? અને મણિત અનેક જન્મના સંસ્કારને પ્રાપ્ત થતાં થતાં.
For Private And Personal Use Only