________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૫ )
ઘુમાવતા જે બાણુને, અજિતાબ્ધિ તે ચાલ્યા ગચા; ધારી તનુ તે સ જન, અહીં આવીને ચાલ્યા ગયા. ૧૦
મિથ્યાતિમાની ( ૧૨ )
ગજલ સાહિની
મિથ્યાભિમાની પુરૂષને, આપદ શિરે આવી પડે; મિથ્યાભિમાની પુરૂષને, જૂહું સદા વવું પડે. મિથ્યાભિમાની પુરૂષની, જગમાં બધા હાંસી કરે;
મિથ્યાભિમાની પુરૂષનુ, દિલડું કદાપિ ના ફરે. મિથ્યાભિમાની પુરૂષ જગ,–માં દેવને નમતા નથી; મિથ્યાભિમાની પુરૂષ જગ,-માં શાસ્ત્રને ગણતા નથી. ૩ મિથ્યાભિમાની પુરૂષમાં, કદી નમ્રતા આવે નહી;
મિથ્યાભિમાની પુરૂષ દિલ,-માંહી દયા લાવે નહી. મિથ્યાભિમાની પુરૂષ જગ,-માં દુષ્ટ દુર્ગંધન થયા; મિથ્યાભિમાન પ્રતાપથી, નિજ ધામ ધન હારી ગયા. ૫ મિથ્યાભિમાન કરી નહી, મ્હાટુ' એ જગમાં પાપ છે; મિથ્યાભિમાન તજેલ તે, જગમાં વડે નિષ્પાપ છે.
મિથ્યાભિમાની દીકરી, નિજ વૃદ્ધને પરણાવશે; મિથ્યાભિમાની દીકરી, દાીયાને આપશે. મિથ્યાભિમાની દીકરી જન, આંધળાને આપશે; મિથ્યાભિમાની દીકરી, જન ષંઢને વળગાડશે. મિથ્યાભિમાન કુલીનની, વાર્તા જુએ જીવરાજની; મિથ્યાભિમાન તજો અને, પ્રીતી કરી નિર્મોનની.
For Private And Personal Use Only
૪