________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦ ). बेपरवाई अमलदारी-(७८)
(. અંતકાળ સગું નહિં કોઇનું રેએ રાગ. ). નથી પરવા પિતાના હીંદ દેશનીરે, નથી જાણતા પિતાની કઈ જાત;
અમલદાર જાણે આભમાંથી ઉતર્યારેનથી પરવા પોતાના ધીંગા ધર્મની રે, નથી જાણતા વિચાર કેરી વાત
અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે. ૧ બીડી પીવામાં બહુ બહુ પ્રીતીરે, દારૂ પીવામાં પૂરણ તાન;
અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; ગુરૂ સંતને કદાપિ નથી સેવતારે, ધન પારકું હર્યાનું સદા ધ્યાન,
અમલદાર જાણે આભમાંથી ઉતર્યા. ૨ લાંચ ખાવી હરામીને ગમી ઘણીરે, નથી સગાંના સંગાથે સંપ
અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે, એની આંખમાં અમી જરા મળે નહીંરે, આખા પ્રાંતમાં જગાવે કુસંપ,
અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે. ૩ મરે ખેડૂત લેક તે ખુશી થકીરે, મરે વેપારી કેરે વેપાર;
અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; પૂંખ પાપ હરામની હૈયે ગમીર, ઉંધા કેશ મારવામાં હુંશિયાર
અમલદાર જાણે આભમાંથી ઉતર્યા. ૪ પાઠ પૂજન પ્રભુજીનાં કરે નહીરે, કેરે મૂક્યાં છે જપ તપ દાન;
અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; જૂઠ જુલમનાં ઝાડ એવાં જાણવાંરે, ભૂલ્યા ભાવ અને ભક્તિ કેરાં ભાન;
અમલદાર જાણે આભમાંથી ઉતરે. ૫
For Private And Personal Use Only