________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૬)
હું શ્રીનાથ ? દયાળુ ? આપ ? મુજને, ભિક્ષા દયા આપો; ને આ આપતણા સુપુત્ર જનનાં, પાપા બધાં કાપો; જે રીતે મુજ ચિત્ત નિશ્ચળ બને, એવી સ્થિતિ સ્થાપો; મ્હારા સશરીરના અવયવે, વ્હાલા ? હવે વ્યાપજો. ૫
વસ આવ્યો. ( ૨૪૨)
ગજલ.
ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયે નયના ઉપર; ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયેા વના ઉપર. ૧ ભગવાનના કસથી કરવાં, કસ આવિયા વર્ચના ઉપર;
ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયા ભ્રમા ઉપર. ૨ ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયા હસ્તા ઉપર; ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયા કર્યાં ઉપર. ૩ ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયે જીવન ઉપર; ભગવાનના કસથી કસ્યાં, કસ આવિચે મુજ તન ઉપર. ૪ ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયા ચેતન ઉપર; ભગવાનના કસથી કસ્યાં, આવ્યે અજિત કસ મન ઉપર. ૫
પ્રીતે મરેલા આવનો. ( ૨૪૩)
ગજલ.
ભગવાન મ્હારા હૃદયમાં, શાંતિ મધૂરી આપજો; ભગવાન મ્હારા નયનમાં, શાંતિ મધૂરી આપજો. ૧
For Private And Personal Use Only