________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૫ )
અનંત દુ:ખ માથે દેવે દીધાં છે, એકે નહી એમાં આવુ છે. એકપ્ ધમકાવા લાકને ધનના ધમેલા, ફરીથી કાને ધમકાવુ' છે. એક૦૬ અજિતના વ્હાલા એક અ ંતરજામી, ભજન લેાજન ખાંતે ખાવું છે.૭
સત્યમત્તિ (૨૪) શાર્દૂલવિક્રીડિત.
મિત્ર? વીતિ સમસ્ત જીવન ગયું, હૈયે પ્રભુ ના ભયા; 3 માયાના સુખમાં રહી ભટકતાં, દુષ્કર્મોને ના તજ્યાં; યામી રત્ન મનુષ્ય જન્મ જગમાં,કર્માં ખુાં આચરે; એલે ? તે ભવસિન્ધુને સહજમાં, કેવી રીતેથી તરે. ૧
R
જે જે ભાવ હમે ગણા મધુર તે, ડૂબે જયાં ભવસિન્ધુમાં કદિક ત્યાં, આવે આ કઈ કામમાં કર્દી નહી, થાશે તે સુખિયા મહાન જન કે, મિત્રા ? ચૌવન શું કદી સ્થિર રહે ?,
એતા વધુ જાય છે; વષૅ માસ કલાકને પળ બધાં, ખાળી અને ખાય છે; અંતે તે નર હારશે જગતમાં, પાપે ભરાણા હશે;
અંતે તે તરશે મહાન પ્રભુની, ભકિત કમાણેા હશે. ૩ માયાના મહુ ભાગ આવી જગમાં, ભાગી થઇ ભાગા;
હાયે અંતરમાં અશાંતિ ઉપજે, ભાવા પુરા ના થયા; માટે તું મનમાંહિ શાંતિ ધરીને, સતાષતા રાખજે; દ્ઘારા તર્ક વિતર્ક સ મનના, કાપી બધા નાખજે.
૫
સાથેજ આવે નહીં; કામેજ આવે નહીં; સંસારને ખેલ છે; વિશ્વેશથી મેળ છે. ૨
For Private And Personal Use Only