________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
રાતનું ક્ષેત્ર શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ તૈયાર કરેલું છે. આવા તૈમાર ક્ષેત્રમાં સાહિત્યબીજ વાવીને ઉગાડવાની–ઉછેરવાની અને ફેલાવવાની સુંદર તક જૈન કવિરાજ શ્રી અજિતસાગરસૂરીશ્વરજીને મળી છે. આવી સુંદર તકના એમણે વધારેમાં વધારે સારા સદુપયેાઞ ર્યો છે. ‘ગુરૂ કરતાં ચેલા આગળા.’ એક શ્રાવકે મને કહ્યું હતું કે ' શ્રી અજિતસા ગરજીમહારાજે શ્રી બુદ્ધિસાગરજીમહારાજની સવાઇ કરી છે. અજિતસાગરજીમહારાજ તે બુદ્ધિસાગરજીમહારાજ કરતાં યે સવાયા નીકળ્યા.’ ગુરુ કરતાં ચેલા સવાયા નીકળે એ જોઇને કે સાંભળીને મારી છાતી તેા ગજ ગજ ઉછળે છે. શ્રી મુદ્ધિસાગરજીમહારાજે ગુજરાતમાં પેાતાનું નામ અમર ક્યું છે.
❤
.
>
*
"
.
જૈન કવિ શ્રી અજિતસાગરજી મહારાજના રચેલા ‘ કાવ્યસુધાકર ’ મેં વાંચ્યા ત્યારે મને લાગેલુ` કે આ જૈન કવિની કવિતાએ તેા કવિવર્ષી કલાપિ ” ની કવિતાઓની હારની છે–જૈન ગુજરાતી સાહિત્યમાં અદ્વિતીય છે. આ વાત, મે · કાવ્યસુધારક ’ ઉપર ‘ એ ખેલ’ લખ્યા ત્યારે સ્પષ્ટ કરી છે. હમણાં જ મેં એમને જ રચેલા કાવ્ય પ્રભાકર ' નામના ગ્રંથ જોયા. આ ગ્રંથની કવિતાઓ વિવિધ ઉપદેશથી ર'ગાયલી છે. કાવ્યસુધાકર ' કરતાં આમાં કાંઇક જુદું સ્વરૂપ છે. કવિતાની દૃષ્ટિએ આ કવિતાએ પણુ કાર્લાપ' ની હરાલની કવિતાઓ છે. ભાષા ઉપર સોંપૂર્ણ લક્ષ આપવામાં આવ્યું છે તેથી માધિ અને એવી ખીજી ભાષાનું ભરણું માટેમાગે થવા પામ્યું નથી. આ કારણથી જૈનાની ગુજરાતી સાહિત્ય સૃષ્ટિમાં શુદ્ધ ગુજરાતી ભાષામય સાહિત્ય જૈન કવિશ્રી અજિતસાગરસૂરિનુ જ છે એવા મારા સ્પષ્ટ અભિપ્રાય છે. શુદ્ધ ગુજરાતી ભાષામાં કાવ્યો રચીને આ કવિએ જૈનગુજરાતીસાહિત્યમાં એક નવુ જ પ્રકરણ શરૂ કરેલું છે.
<
હવે ‘ કાવ્યપ્રભાકર’માં આવેલી ભિન્નભિન્ન વિષયેાની કવિતાનુ અવલેાકન કરીશુ. આ જૈન કવિએ અધ્યાત્મ, વૈરાગ્ય, સમાજ સુધારા, દેશદાઝ, સામાન્ય ઉપદેશ વગેરેને લગતા ધણા સુંદર પદો રચ્યાં છે.
For Private And Personal Use Only