________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ લાભ બે પુત્રજ સાચા, જીવ શિવ કેરે લક્ષ જે;
સત્ય લાભ છે નિજ સ્વરૂપને, નથી કંઈ પક્ષાપક્ષ. સંકટ-૩ હરતાં ફરતાં ગણપતિ સમરે, તેને જય વરતાય છે,
કાયિક સ્મરણ સર્વ તજીને, પ્રભુનું પદ પમાય. સંકટ-૪ અનંત ભાવના માંહી સમાણી, લંબેદર સુખકાર જે;
માચિક દુઃખ વિનાશક માટે, વિન વિનાશક સાર. સંકટ-૫ ગણપતિ કેરું સ્મરણ કરીને, માનવ પાવન થાય જે;
ધંચ ધર્મ સત્યાગ્રહ આવે, જન્મ મરણ દુઃખ જાય. સંકટ–૬ અજિતસૂરિને આત્મ પ્રભુ છે, ગુણનિધિ ગણપતિ દેવ જે,
સ્મરણ કરીને સહુ સુખ પામે, કષ્ટ ટળે તતખેવ. સંકટ-૭
અભિષે રિ. (૧૮)
અલબેલો રે અંબે માત–એ રાગ. નિજ આત્મા વિષણું રૂપ, મુરહર મેરારી;
સખી એનું રૂપ અનૂપ, ગુણનિધિ ગિરિધારી–એ ટેક. ધર્મ અર્થ ને કામ મેક્ષ એ, ચાર પ્રભુના હાથ જો;
અનુભવ રૂપ લક્ષ્મીજી શેલે, શ્રીહરિ કેરી સાથ. મુરહર-૧ કાચા રૂપ વૈકુંઠ બિરાજે, સત્ય શેષની સેજ રે;
સુરિજન મુનિજન ગુણ નિત્ય ગાતા, પ્રભુજી પડે છેજમુરહર-૨ જ્ઞાન સ્વરૂપ ગરૂડ પક્ષી છે, પાપ નાગ ખાનાર જે; બહુનામીને ખભે બેસાડી, જે જન કેટિ જનાર. મુરહર-૩
For Private And Personal Use Only