________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીવ્ય દેવનાં દર્શન કરતાં, જાય જગની જંજાળ જે;
ભીડ્યો ભક્તતણી હરનારા, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. મુરહર-૪ અનંત રૂપ છે અલબેલાનાં, ગણતાં નવે પાર છે,
સ્વયં પ્રકાશી શ્રીહરિ પિતે, મેક્ષ ધામ દાતાર. મુરહર-૫ અજિત તણે એ સ્વામી સાચે, દીનાનાથ દયાળ જે, ભાવ સહિત ભક્તિકર્તાને, ઉપજે અનુપમ હાલ. મુરહર-૬
અધ્યાપ શંવાર. (૨)
આવો આવો શિવશંકર ભોળા–એ રાગ. શંકર સાચા આત્મ પ્રભુ જાણે, મિથ્યા નર મમતા
શું તાણો. શંકર-ટેક. કૈલાસ રૂપે માનવ ભવ કાયા; બુદ્ધિરૂપી પાર્વતી મહામાયા; અનુભવી જ્ઞાનીએ ગુણ ગાયા–
શંકર-૧ પચે પ્રાણ અનુચર આપે છે, જ્ઞાનરૂપ ગણપતિ શેભે છે, કાતિક સ્વામી કલેશપર કોપે છે –
શંકર ૨ શાંતિરૂપી ચંદ્ર શેભે સારે, અશાંતિનું અંધારું હરનાર; પ્રેમરૂપી નંદી ઘણે સારે–
શંકર૩ સ્નેહ સિંહે અંબાની શ્વારી, પ્રેમીને તે લાગે ઘણી પ્યારી; જગત કેરી આપદ હરનારી–
શંકર-૪ એવા રૂડા શંભુને જે જાણે, બાહેર ત્યાગી અંતર્દષ્ટિ આણે; અજિત મેક્ષ જીવતાં તે માણે–
શંકર-૫
For Private And Personal Use Only