SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૬). મનહર મધુર ઉપવન વિષે, તે મનધારી આપે છે; વિકસિત થતી નવલ્લિના, પ્રાણધારી આપે છે. ૪ અતિ દીવ્ય એ પુપો તણમાલા વિમલ ધરનાર છે; આનંદધારી આપે છે, આનંદ રૂપે આપ છે. ૫ નદિ તણી જળધારમાં, ચકચકિત રૂપે આપે છે; પાપ થકી પાછા હઠી, ભયભીત રૂપે આપે છે. ૬ આકાશમાં વાદળ વિષે, ગર્જન સુણાતું આપનું સઘળાં ભુવનમાં દીવ્ય અતિ, દર્શન બિરાજે આપનું. ૭ સઘળા વિદે વિશ્વ કેરા, હસ્તગત છે આપના; સઘળા પ્રપંચે વિશ્વના, પ્રભુ? હરતગત છે આપના, ૮ જોગી જનેના હૃદયમાં, ઉલ્લાસ વર્તે આપના; ભરસિધુમાં મુજ નાવ છે, તે તારવું કર આપના. ૯ મ્હારા જીવનની દેરી તે, પણ હસ્તગત છે આપના; રાત્રી દિવસ ગુણ ગાઉં છું, અજિતાબ્ધિ શ્રીપ્રભુ આપના. ૧૦ સાપુ તા. (૨૪) ગઈ. એને હે જીવન ધન માન્યું, સૌન્દર્યને જીવન પુષ્પ જાણ્યું, આ માયા રૂપ પ્રપંચમાં, સરળ માનવ ભૂલી જાય છે. રમણીના ચંચળ નેત્રેની, અથવા For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy