________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૭) સેન્દર્ય પ્રકૃતિ જાળને,
- પૃથ્વી પર કેણ તે શકે છે. માતાના પુત્ર વિરલા હોય છે,
એક વખત તે સાધુ પુરૂષના— જીવન ફળને પામું,
આ વિશ્વમાં મહનેએજ આશા છે,
અને એમ થાય તે, વિશ્વ પર હારે,
એક અને સંપૂર્ણ –
વિના છે.
ઈવ ડાર. (રૂ૪ )
ગદ્ય.
અરે મહારી સાધના -
પૂર્ણ થઈ શકી નહીં, મનની વાત મનમાં જ,
અધૂરી રહી ગઈ. આકાશમાં ઉડવાની,
ગમનશક્તિ જે હેત? તે આજે વિવશ થઈ,
રયા કરત નહીં, તહારું સ્મરણ થતાં પહેલાં
તહારી પાસે આવી જાત,
For Private And Personal Use Only