________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૫). મન શાંત જે વારે થશે, ને શાંતિ વાણું પામશે,
પ્રભુ આવશે તે સમયમાં, મન વાણીથી લડશે નહી. ૪ ઘાંચી તણે એ બળદિયે, ના જાય મ્હામાં ગામમાં
સંવાદી પ્રભુને નવ મળે, કહે અજિતકદી લડશે નહી. ૫
વત્તારૂ કાશે. (૨૦)
મુખડાની માયા લાગી રે–એ રાગ. ભાદરવાને ભીડે એ રે, વીલાઈ જાશે–ટેક. ઘડીમાં વિલાઈ જાશે, ક્ષણમાં કરમાઈ જાશે; પળમાંહી પડી જાશે રે.
ભાદર૦ ૧ કાયાની હવેલી કાચી, કેમ એમાં રહ્યા રાચી; સંતે કીધી વાત સાચી રે.
ભાદર૦ ૨ કલેશ હવે કાપી નાખે, ઉધારી લે ભવ આખે; હૃદયે પ્રભુને રાખે રે. પાપમતિપરીહર, દોષ થકી નિત્ય ડરે; ધ્યાન પ્રભુજીનું ધરે રે.
ભાદર૦ ૪ લાખેશરી લેક ચાલ્યા, ફરે છે શું ફૂલ્યા ફાલ્યા; મેહનજીમાં રહેજે હાલ્યા રે.
ભાદર૦ ૫ કાયા માયા જાણે કેવી, વાદળની છાયા જેવી; અજિતની શીખ એવી રે.
ભાદર૦ ૬
ભાદર૦ ૩
For Private And Personal Use Only