________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્પણ.
===
==
==
મુજ પ્રેમભીના બાંધને ગ્રન્થ મુજ અર્પણ હજો, સામાં જીવનના ગ્રાહકોને પ્રેમ સહ અર્પણ હજે; સાચા સુખદ સદ્દગુરૂપદે આનંદ સહ અર્પણ હો, " અજ્ઞાન જેનું વહી ગયું એ જ્ઞાનીને અર્પણ હજો. ૧ રસવાદી રસના શાસ્ત્રી ને પરીક્ષકપણે અર્પણ હો, મુજ આત્મને મ્હારી સુધા સુખદા બની અર્પણ હજે; પરમાર્થવાદી સંતને શુભ ગ્રન્થ મુજ અર્પણ હજો, I નિષ્કામી નિર્મળ કમને આ પ્રેમ સહ અર્પણ હશે. ૨ અનુભવતા આનંદને અનુભવ વગર શું જાણશે, હૈડાં વિષેના મૃદુ રસ સૂકાં હૃદય શું હાણશે; પ્રસૂતિતણા એ કષ્ટને વધ્યા કદિ જાણે નહી, સૂકાં હૃદયનાં માનવી કાવ્યામુતે માણે નહી. ૩ પાણી તૃષિત જન પી શકે ગ્રાહક જરૂર છે પાણીને, કાવ્યામૃતેને પી શકે ગ્રાહક મધુર છે વાણીને; અધિકારીને અર્પણ હો જે કાવ્યને સાદર કરે, ને બહેરા કને શું બોલવું નવ શબ્દ કર્ણ વિષે ઠરે. ૪. સરખા હૃદયના બધુઓ ! સરખા રસેના ભેગીઓ ! II સરખા પ્રભુના ધ્યાનીઓ ! સરખા જીવનના એગીએ ! જાણી શકે માણી શકે તમને અતઃ અર્પણ હજો, મ્હારૂં જીવન એ માર્ગમાં પ્રભુ છે કહી આહાદ. ૫ |
“અજિત.'
For Private And Personal Use Only