________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.( ૩૧૧) તું દીવ્ય રમતું રમત પુષ્કળ સન્દર્યભર ઉદ્યાનમાં
પણ અંતનું આ દશ્ય આવ્યું હતું કદિ ધ્યાનમાં સૂઈ રહ્યું હતું હવે ધરણીધર શુષ્ક વિખરાયું છતું; - તુજ ગંધ પણ ઉઠ ગયે મુખ મંજુ કરમાયું છતું. આજ હુને જોઈને ચાહક ભ્રમર આવે નહીં,
ને વૃક્ષ પણ ત્યાગી ત્વને જળ નેત્રમાં લાવે નહીં; જે પવને અંકમાં લઈ અતિ પ્યાર તુજ ઉપર કર્યો;
અતિ તીવ્રતા તેણે ધરી તુજ વાસ પૃથ્વી પર કર્યો. કરી દીધું દાન મધુનું સારભનું હું એક દિન,
કિંતુ હેને કેણ રૂવે છે ? હાર માટે અલ્યા સુમન? પરાઈ કીધો વ્યથિત થઈને આનંદ દીધે હું સુમન ?
સ્વાર્થી બધે સંસાર છે સમજાવે પિતાનું મન. વિશ્વમાં સર્વસ્વ આપી હાલ પણ તું ચિંતા કરે;
સાના હૃદયમાં શાંતિ નયને મધુરતા આપી ખરે. પણ હારી દશા ઉપર સંસારને કંઈ દુઃખ નથી; તે કેણ અજિત અમારી વાતજ પૂછશે સાચાંજ અંતઃકરણથી.
વિવર વકતી નથી. (૩૫)
ગજલ સહિની. આ ચંદ્રમા કયાંથી ઉગે, તેની ખબર પડતી નથી;
ને અસ્ત ક્યાં જઈ થાય છે, તેની ખબર પડતી નથી. ૧ આદિત્ય આ કયાંથી ઉગે, તેની ખબર પડતી નથી,
ને અસ્ત કયાં જઈ થાય છે, તેની ખબર પડતી નથી. ૨
For Private And Personal Use Only