________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૭) ચાચે નથી પ્રીતિ અને અન્યાયથી ધન મેળવે; જય અજિત અગ્નિ ચાર એ -ના વ્યને અને હરે. ૧૦
શોધીન. (૨૬)
ગજલ સહિની. ધી જુઓને સર્ષ છે, તે નાશ સૈ તેને કરે; ક્રોધી જુઓને સિંહ છે, સંહાર સે તેને કરે. ૧ કેબી જનોના હૃદયમાં, પાવક સદા સળગ્યા કરે;
ધી જનેને વિશ્વમાં, આપદ સદા વળગ્યા કરે. ૨ ક્રોધી જનેના હૃદયમાં, આનન્દ ઘી રહેતી નથી,
ક્રોધી જનેના હૃદયમાં, શાંતિ શીતળ રહેતી નથી. ૩. ક્રોધી જનેનાં તપ બધાં, નિષ્ફળ સદાયે થાય છે,
ક્રોધી જનેના જપ બધા, નિષ્ફળ સદા થઈ જાય છે. ૪ ક્રોધી જનેથી ધ્યાન પણ, ભગવાનનું થાતું નથી;
ક્રોધી જનેથી જ્ઞાન પણ, ભગવાનનું થાતું નથી. ૫ ક્રોધી જને શું ના કરે, તે વાણીમાં આવે નહી,
ક્રોધી જનેના સંગમાં, વિશ્વાસ પણ આવે નહી. ૬ ક્રોધી જનેની માત પણ, એ કેધ કારણ શાપ દે,
ક્રોધી જનેના તાત પણ, એ કેધ કાણુ શાપ દે. ૭ છે ક્રોધ એ ચંડાળ માટે, હૃદયમાં નવ રાખવો ( અભડાય છે આત્મા અતા, સમજી અને એ ત્યાગ, ૮ ક્રોધે ભરેલી કામની, બે કામની થઈ જાય છે, - ક્રોધે ભરેલો આદમી, બે આદમી થઈ જાય છે.
For Private And Personal Use Only