________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૩). ન આવે રાતમાં નિદ્રા, દિવસમાં ચેન પણ નાવે; સતાવે તના પડદા, કહોને કયાં છુપાયા છે? બધા-૩ વિરહની આગ લાગે છે, બળે છે આ શરીર આખું; અરે એ? શાંતિના સ્વામી કહોને કયાં છુપાયા છે? બધા-૪ નયન ઝંખે મધુર મૂર્તિ, શ્રવણ ઝંખે કથા હારી; હૃદય દેરી પકડનારા ?, કહોને કયાં છુપાયા છે? બધા–૫ અજિત આનંદના દાતા, હૃદયથી દૂર નવ જાતા; પ્રિતમજી પ્રાણના પ્યારા, કહોને કયાં છુપાયા છે ? બધા
ગામોને . (૨૦૨)
જોતાં જોતાં ચાલ્યા ગયા—એ રાગ. વૈરાગ્યનાં વ્હાણું વાયાં રે, જાગે ને જેગી;
અલખનાં ગાણાં ગાયાં રે, જાગને જોગી.–એ ટેક. આંગણે ગુરૂજી આવ્યા, લક્ષ્યારથ લાભ લાવ્યા;
પ્રેમભાવ પરખાવ્યા રે, જાગોને જેગી. ૧ પ્રેમરૂપ પંખી બોલ્યાં, દીલનાં કમળ ડેલ્યાં;
તેજ કેરા દ્વાર ખોલ્યાં રે, જાગોને જેગી. અજ્ઞાન અંધારૂં ગયું, ઉષા કેરું તેજ થયું;
હૈડું હરખાઈ રહ્યું રે, જાગને જોગી. ચંચળતા રૂપી ચંદ, પદ્ધ ગયે છેક મંદ;
પ્રગટયે આનંદ કંદ રે, જાગોને જેગી. ભજનની વેળા થઈ, આળસને રાખે નહીં;
અજિત જગાડે સહી રે, જાગોને જેગી.
For Private And Personal Use Only