________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) ભજન કરી વયે ભજન કરી લે, અરજી ઉચ્ચારું;
અજિત સાગર ઉતરવા માટે, માનવ તન હારૂં રે. જે કરે છે ૭
गुरुदेवने शरणे जजे (२००)
ગજલ. જે મેક્ષ ઈચ્છા થાય તે, ગુરૂદેવને શરણે જજે, ભવસિંધુ તરવે હોય તે, ગુરૂદેવને શરણે જજે. ૧ કયાંથી અહીં આવ્યું અને, મરણત કાળે કયાં જવું, એ ભાવના જે થાય તે, ગુરૂદેવને શરણે જજે. ૨ હું કેણ છું? મુજ રંગ છે ?, મુજ રૂપશું? મુજ મૂળ શું; ઉકેલ એને લાવવા, ગુરૂદેવને શરણે જજે. ૩ મહારે અને સંસારને, સંબંધ સાચે કેટલે
એ ભ્રાંતિ મનની ભાંગવા, ગુરુદેવને શરણે જજે. ૪ મુજ આદિ ક્યાં? મુજ અંત ક્યાં? મુજ શયન ક્યાં મુજ વાસ કયાં? અજિતાધિ એને સમજવા, ગુરૂદેવને શરણે જજે. ૫
વાં છૂપાયા છો? (૨૦૨)
ગજલ. બધા સંસારમાં શેઠું, કહોને કયાં છુપાયા છે ? જીવન મુજ જાય છે મેંઘુ, કહેને કયાં છુપાયા છે ? ટેક કદા એકાંતમાં બેસી, વિરહના કારણે રેતી; તકાઝું વાટી નિત્યે, કહોને કયાં છુપાયા છે ? બધા. ૧ તપાસું પર્વતે જઈને, તપાસું દ્વારકા કાશી; તમારું બાગના રૂપે, કહોને ક્યાં છુપાયા છે ? બધા. ૨
For Private And Personal Use Only