________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૫) માની ગુમાની હોય માનવી,
પણ ઠીક આવે ઢંગ; મનરૂપી મસ્તાની ઘેાડે,
સત્સંગ એને છે તંગ. ભાઈ તમેo ૩ અનુભવરૂપી આકાશમાંહી,
ઉડે છે આત્મ વિહંગ; આત્મ નિમર્જન કરવા સારૂ,
સંસંગત છે ગંગ. ભાઈ તમે ૪ વાણું ન પહોંચે, મન નવ પહોંચે,
વિષયે પામે છે દંગ; વિનય મનહર અજિતસાગરને,
આત્માનું આત્મા નિષગ. ભાઈ તમે પ
માન. (૦૧) સત્સંગ કામધેન કહીયે મજાની,
સત્સંગ કામધેન કહીયે રે, સત્સંગ ગંગામાં સ્નાન કરીને,
પિતે પાવન થઈએ રે. સત્સંગ૧ અંતરના ચોકમાં એને રે બાંધિયે,
ભજનનું ખાણ ખવડાવિયેરે, આત્માને અનુભવ દૂધ સખી રૂડલું,
પ્રેમનું પાણી પીવડાવીયે રે. સત્સંગ- ૨ મનની માનતાઓ ફળે બધી આપણી,
વિપદાઓ સઘળી વામિચે,
For Private And Personal Use Only