________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૪), તારતમ્ય કાવ્યું એક કે,
દિલમાં દયા પ્રભુનું ભજન. ૨ નશ્વર જગતની છાંયડી,
- નશ્વર જગતની બાંહાલ; સાચું જ તેમાં એજ કે,
દિલમાં દયા પ્રભુનું ભજન. ૩ આ વિશ્વમાંહિ મુસાફરી,
કીધી અનંતા જન્મમાં પણ તે વિષે નહોતું બન્યું,
દિલમાં દયા પ્રભુનું ભજન. ૪ એ મોક્ષ કેરૂં દ્વાર છે,
સંતે તણે શણગાર છે; સૂરિ અજિત સાચું એક છે,
દિલમાં દયા પ્રભુનું ભજન. ૫
R . (૪૦ )
સૌનું કરે કલ્યાણ—એ રાગ. નેહે કરે સત્સંગ,
ભાઈ તમે નેહે કરે સત્સંગ; સત્સંગતને મહિમા મેટે,
અંતરમાં રાખે ઉમંગ. ભાઈ તમે ૧ સત્સંગતથી દેષ ટળે છે,
લાગે પ્રભુને રંગ; જન્મ મૃત્યુરૂપ મહાશત્રુના,
ભચમાં પડે છે ભંગ. ભાઈ તમે, ૨.
For Private And Personal Use Only