________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦) જાદુ કીધાં જગજીવન જબરાં,
હૈડું હરખ ઉભરાઈ રહ્યું. નયને-૬ અજિતસાગર કેરા અંતરજામી, મુખ થકી સુખ નવ જાય કહ્યું. નયન-૭
હૈયું હેરી જપો (ર૧૨ )
ગરબી પરજની હૈડું હેરી ગયે, હેરી ગયે ચિત્તડું ચોરી ગયે ચેરી ગયે;
કામણ આંખડલીમાં કરી ગયે રે. હૈડું– ૧ સરખી સાહેલી સાથે ગયેલી, હું તે જોબનવંતી થયેલી
કને ઘાયલ કીધેલી હુને પહેલીરે. હૈડું– ૨ કામબાણની કબાન એક મારી, હું તે હામ હારા હૈડાનીહારી;
થઈ કાયાની દૂર કરારીરે, હૈડું– ૩ કેક અચાનક દેશમાંથી આવ્યો, મીઠી આંખડલીમાં કામણ લાવ્ય;
કામબાણ કે મારે ચલાવ્યું. હૈડું– ૪ બાજ પંખી જેન પક્ષિણને મારે, વળી વિજળી પર્વતને વિદ્યારે;
મારી દશા થયેલી તેવી ત્યારે રે. હૈડું– . ૫ હવે ચત્તમાંહી ચેન નથી પડતું, મ્હારી નજરે બીજું નથી પડતું;
કહે અજિત કામણ પ્રભુનું નડતું રે. હૈડું–
For Private And Personal Use Only