________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) અખંડ અમર રસ પ્રેમેથી પીછે હાલા;
અનુભવ દેશે અનુરાગી; સંસારી સંબંધ છેડો જીવ પ્રભુજીમાં જોડયે;
બન્યા હું તે વડભાગીરે, વડ ભાગીરે—હવે મહને ૩ અજિત સાગર કેરા અંતર જામી વ્હાલા;
સમજી સકે સરકારી છળ પ્રપંચ છે, તર્કટ સર્વે તેડી;
કુમતિ સ્વયમેવ ભાગીરે, હે ભાગીરે—હવે હુને ૪
અમૃતવરવી રહ્યું (રહર )
વ્રત રે કરે આજ એકાદશી–એ રાગ. વરસી રહ્યું હેજી વરસી રહ્યું,
મહારાં નયનમાં અમૃત વરસી રહ્યું; ટેક. સમભાવ વરતે છે સર્વ પ્રાણીમાં,
શત્રુ કે મિત્ર નથી જ રહ્યું. નયને-૧ પક્ષ નથી અને પાત નથી હવે,
તનડું પ્રભુજીને તલસી રહ્યું. નયને-૨ લાભ અલાભ બે સરખા થયા હવે,
ચિત્તડું ચેતન મોહી હરખી રહ્યું. નયને-૩ વિશ્વપતિ તણા નિર્મળ ચરણે,
મનડું હવે અટકાઈ રહ્યું. નયનો-૪ મનના તલાવનું મનહર પંકજ,
આનંદ સાથે ઉઘડી રહ્યું. નયન
For Private And Personal Use Only