________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૮ )
મ્હારૂ કહ્યું નવ કરે, કુમતિનુ કહ્યુ કરે; ચતુરાતુ ચહ્યું કરે રે-મેાહન મ્હારા.
અને કેણુ સમજાવે, એવેા દિન કયારે આવે; દયા દિલ માંહી લાવેરે-માહન મ્હારા.
ભેાળા ભલા પિયૂ મ્હારા, મ્હારા તેન કેરા તારા; છતાં આજ થયે ન્યારારે-મેહન મ્હારા.
શાક મ્હારી દુઃખ દાઇ, જુવાની છે દુઃખ દાઇ; કયારે થશે સુખદાઇરે-મૈાહન મ્હારા
પ્રેમ કેરા પુષ્પ હાર, પહેરાવુ શણગાર; અજિત હૈડાના હારે--મેાહન મ્હારા.
પ્રમુ નામની પ્રીતિ જાની ( ૨૬૭)
હવે મ્હને હિર નામથી તેહ લાગ્યા–એ રાગ.
For Private And Personal Use Only
૩
હવે હને પ્રભુ નામની પ્રીત જાગી;
મ્હારા મનડાની ભાવટ ભાગીરે, હૈા ભાગીરે-હવે મ્હને.ટેક. અસંખ્ય પ્રદેશી મ્હારા રૂપને જાણ્યું વ્હાલા;
સાધુ મળ્યા છે. સાહાગી;
સત્સંગ દેશ માંહી નામ નગર ભાઈ;
લગની અહા નિશ લાગીરે, હા લાગીરે હવે મ્હને. ૧ અખંડ આનદ્ન કેરા સાગર છે।ન્યા વ્હાલા;
તૃષ્ણા જગત કેરી ત્યાગી;
નિદ્રા ન આવે અને લેાનિયાં ન ભાવે;
પ્રેમ કટારી પેટે વાગીરે, હા વાગીરે—હવે મ્હને. ૨