________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૭ ) પ્રભુજી? હમારા સાધુને, મ્હારા અનેક પ્રણામ છે;
પ્રભુજી? હમારા પુત્રને, મ્હારા અનેક પ્રણામ છે. ૪ પ્રભુજી? હમારા દેશને, મ્હારા અનેક પ્રણામ છે;
પ્રભુજી? હમારા ધર્મને, અજિતાબ્ધિના સુપ્રણામ છે. ૫
ન. (૨૪)
ગજલ. ફળ જેગથી તરૂરાજની, મૃદુ ડાળ જેવી નમે,
મ્હારી તથા મનવૃત્તિ, પ્રભુ આપના ચરણે નમે. ૧ કમળ કુસુમના ભારથી. મૃદુ વેલ્લિ જેવી નમે,
મ્હારા હૃદયની વૃત્તિ, પ્રભુ આપને એવી નમે. ૨ આકાશમાં ઘુઘવાટતી, જળવાદળી જેવી નમે,
ઘાટતી મુજ વૃત્તિ, પ્રભુ આપને એવી નમે. ૩ નિખ સૂરજ સૂરજમૂખી, સસ્નેહ જે રીતે નમે . તુજ સૂર્ય મુખને દેખીને, મુજ આત્મ એ રીતે નમે. ૪ નયને નમે વચને નમે, મનડું નમે દિલડું નમે;
અજિતાબ્ધિ સાગર રસ તણે, રસરાજને એ નમે ૫
નોના . ( ર )
જોતાં જોતાં ચાલ્યા ગયારે-એ રાગકુમતિને વશ થયેરે. મોહન વ્હારે
પ્રેમે પરવશ થયોરે, મોહન મ્હારો–એ ટેક.
For Private And Personal Use Only