________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૭) જેને લઈને જગમાં પાપ કરે છે હાલા; પરને ભાડે છે ગાળો; એ બધાં કેઈ નહી સાથમાં આવે હાલા; જીવ જશે ઠાલે મારે.
આ ઠારે શાણા-૩ અજિતસાગર કેરે અંતર જામી હાલા; અંતે બચાવવા વાળે; ગર્ભવાસમાં રૂડા કેલ કરેલા તે તે, સાચા બનીને તમે પાળેરે.
આ પાળેરે શાણ-૪
મનન વિના ( ૨૦ )
જોતાં જોતાં ચાલ્યા ગયા–એ રાગ. જાય છે જુવાની લ્હારો રે, ભજન વિના; જાય છે-ટેક. પાણી વિના નદી જેવી, જીવ વિના કાયા જેવી
જીન્દગી અફળ એવી રે..............ભજન-૧ વર્યા વિના વાણી જેવી, રાજા વિના રાણી જેવી;
જીન્દગીયે જાણે એવીરે.......... ....ભજન-૨ રસ વિના વેણ જેવાં, અમી વિના નેણ જેવાં
અભાવે ભેજન એવાંરે....................ભજન-૩ માન વિના મહેમાની, દામ વિના જે દાની;
ધ્યાન વિના સૂને ધ્યાનીરે................ભજન-૪ ભજનને જેગ આવ્ય, સુંદર સંગ આવ્યું
અવતાર અજિત આવ્યા રે.. ........ભજન-૫
For Private And Personal Use Only