SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) વાણી અને વર્તન વિષે, પૃથ્વી ગગન સમ ફેર છે; વર્તન વગર કંઈ નવ બને, કહેવું સુગમ કરવું કઠિન. ૩ ગુરૂએ કહ્યું છે કાનમાં, સતે લખ્યું છે શાસ્ત્રમાં સો વાતની છે વાત કે, કહેવું સુગમ કરવું કઠિન. ૪ વાર્થ કેવળ શું કરે, જ્યાં હોય લક્ષ્ય અર્થ નહી અનુભવ વિષે છે અજિતને, કહેવું સુગમ કરવું કઠિન. ૫ સાચરિમે. () ગજલ. વ્યવહાર કે પરમાર્થને, એકે ન અક્ષર આવડે; મુજ કારણે એવા સમે, પંડિત બની આવ્યા હેમે.' ૧ અંગે થયાં દર્દી હતાં, નવ ચેન મનમાંહી પડે, મુજ કારણે એવા સમે, બની વૈવ ત્યાં આવ્યા હમે. ૨ મુજ ભૂમિકા સૂકી હતી, તાપ ઉપર તપતા હતા, મુજ કારણે એવા સમે, વરસાદ થઈ આવ્યા હમે. ૩ મુજ ત પડદા ટાળવા, વિરહી દિવસ ફરી વાળવા; સાચું જ સગપણ રાખવા, હારા અજિત આવ્યા હમે. ૪ ૧ જેવા સમયે જેવા રૂપે જોઈએ તેવા રૂપે આત્માને આશ્વાસન આપવા આત્મા જ આવે છે. આત્મા મદદ આપે છે. તે આત્મા મદદ લે છે. એ લીલા માત્ર ચૈતન્યની જ છે. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy