________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
અધ્યાત્મરસની રેલડી, અજીતાગ્ધિ શુભ વાણી વડે, આવે મધુર પળ મેાક્ષની, અજિતાબ્ધિ શુભ વાણી વડે, ૧૦
રોયા વો. ( ૧૪૧)
ગજલ સેાહિની.
મૃત માતને સંભારીને, હરદમ હૃદય રોયા કરે; મૃત તાતને સંભારીને, હરદમ હૃદય રોયા કરે. મૃત મિત્રને સભારીને, હરદમ હૃદય રીચા કરે; મૃત પુત્રને સંભારીને, હરદમ હૃદય રાયા કરે. , મૃત મ્હેનીને સંભારીને, હરદમ હૃદય રાયા કરે; મૃત પત્નીને સંભારીને, હરદમ હૃદય રાયા કરે.
મૃત આમને સંભારીને, હરદમ હૃદય રાયા કરે, મૃત જ્ઞાનીને સંભારીને, હરદમ હૃદય રશયા કરે.
મૃત દાનીને સંભારીને, હરદમ હૃદય રેશયા કરે. મૃત ધ્યાનીને સંભારીને, હરદમ હૃદય રાયા કરે.
પરમાથી મૃત સ ંભારીને, હરદમ હૃદય રોયા કરે; મૃત બાલુડાં સંભારીને, હરદમ હૃદય રાયા કરે.
દુ:ખ ગાયનાં સંભારીને, હરદમ હૃદય રાયા કરે; દુઃખ અધનાં સંભારીને, હરદમ હૃદય રેયા કરે.
દુઃખ દર્દીનાં સંભારીને, હરદમ હૃદય રાયા કરે; દુઃખ દેહનાં સભારીને, હરદમ હૃદય રેયા કરે. .
દુ:ખ ધમીનાં સ’ભારીને, હરદમ હૃદય રેશયા કરે; દુઃખ દેહનાં સભારીને, હરદમ હૃદય રેશયા કરે.
For Private And Personal Use Only
.
૩