________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૫). અભ્યાસમાં સુખ શાંતિ છે, -ને અજિત તેથી ઉન્નતિ,
અભ્યાસ વિણ અટકી પડે, સુંદર મતિ સાથે ગતિ. ૧૦
વાળ રહે. (૧૪)
ગજલ સોહિની. જન ઊર્ધ્વ પંથે જાય છે, સંસારમાં વાણુ વડે;
વરીય મિત્રો થાય છે, સંસારમાં વાણી વડે. ભગવાન રાજી થાય છે, સંસારમાં વાણુ વડે;
રાજાજી રાજી થાય છે, સંસારમાં વાણી વડે. ઉપદેશક મુંઝાય છે, સંસારમાં વાણુ વડે
આત્મા પરાત્મા થાય છે, સંસારમાં વાણી વડે. મિત્રેય પણ શત્રુ બને, સંસારમાં વાણી વડે;
જનની વિમુખ થઈ જાય છે, સંસારમાં વાણી વડે; ૪ ભ્રાતા વિમુખ થઈ જાય છે, સંસારમાં વાણુ વડે,
ત્રાતા અત્રાતા થાય છે, સંસારમાં વાણી વડે. શ્રીકૃષ્ણજી વિખ્યાત છે, સંસારમાં વાણી વડે,
સૂરિ હેમ પણ પ્રખ્યાત છે, સંસારમાં વાણી વડે. ૬ ઉપકાર મહાવીરે કર્યો, સંસારમાં વાણુ વડે;
ઉપકાર શ્રીબુદ્ધ કર્યો, સંસારમાં વાણી વડે. કોયલ તણે આદર બને, સંસારમાં વાણી વડે,
પોપટ હૃદયમાંહી ગમે, સંસારમાં વાણી વડે. વકિલો કમાતા દેખીયે, સંસારમાં વાણી વડે ઉદ્ધાર જનને લેખીયે, સંસારમાં વાણુ વડે,
4 .
For Private And Personal Use Only