________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૨ ) અગ્નિ તણું અતિ જેર છે, અમે અજિત નહી ખામ; સ્નાન કર્યું સંબંધિચે, રામ કહો રામ.
૧૨.
વસ્તુ-(૨૮)
આવતા કેમ નથી ? શામલડા–એ રાગ. જોતા કેમ નથી ? જીવનને, જોતા કેમ નથી ? ટેક. ખલક તણું સઘળા ખેદોને, ખેતા કેમ નથી ? તા-૧ મેહનની મીઠ્ઠી મૂર્તિને, મહેતા કેમ નથી ? તા-૨ લલિત નાથનું મુખ પાલવથી, કહેતા કેમ નથી ? જેતા-૩ રાત્રિ દિવસ હાલમના વિરહે, રતા કેમ નથી ? જેતા-૪ પ્રેમ પાણીથી અંતર ત, જોતા કેમ નથી ? જેતા-૫ અજિત કહે મન પ્રીતમજીમાં પ્રેતા કેમ નથી ? જોતા-૬
સત્યશિક્ષા-(૨૨૨)
દોહા. ડહાપણુમાં ડુલી ગયે, ભૂલ્ય સુખનું ભાન;
અછત કહે એવા જને, નિરખ્યા છે નાદાન. સમરણ પ્રભુનું નવ કરે, કપટ કળામાં ધ્યાન;
અજીત કહે એવા જને, નિરખ્યા છે નાદાન. ચતુરપણાને પાર નહિ. ખાસ ગમ્યાં છે ખાન,
અછત કહે નરકે જશે, એવા જન નાદાન. પાવન પાણી નવ ગમ્યાં, કીધાં સૂરા પાન;
અછત કહે નરકે જશે, એવા જન નાદાન.
૪
For Private And Personal Use Only