________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૦ ) ચાલવાર-(રૂ૨૩)
ગરબી. પ્રભુ આદિત્યવાર આનંદને, અહીં આવેને, મહારા સો સો તે વાર પ્રણામ, વ્રજના વહાલીડા આહી. પ્રભુ સેમે તે સુંદર શામ છે, અહીં આવેને, મહારા મનમાં કરો વિશ્રામ, વ્રજના હાલીડા આંહી. ૧ પ્રભુ મંગળકારી માવજી, ઘેર આવોને, હું તે જપું તમારા જાપ, વ્રજના વ્હાલીડા આંહી. ૨ પ્રભુ બુધવારે બુદ્ધિ આપવા, ઘેર આને;
હારા ટળે ત્રિવિધિના તાપ, વ્રજના વ્હાલીડા આંહી. ૩ પ્રભુ ગુરૂવારે ગુરૂ વિશ્વના, ઘેર આવે; મ્હારા ઘટમાંહી પ્રગટાવે જ્ઞાન, વ્રજના વ્હાલીડા આંહી પ્રભુ શુકવારે શુકન થાય છે, ઘેર આવોને, હને આપને મેક્ષનાં દાન, વ્રજના વ્હાલીડા આંહી૩ પ્રભુ શનિવારે કરૂં સેવન, આંહી આવોને, મહારા ધરૂં અંતરમાં ધ્યાન, વ્રજના વ્હાલીડા આંહી પ્રભુ સાતવારે સાક્ષાત છે, અહી આને; હારા મેંઘેરા મેમાન, બ્રજના હાલીડા આહી. ૪ હાલા વેણુને નાદ વજાવતા, આંહીં આવોને, આ હરખ ભરેલા હારા દ્વાર, વ્રજના વ્હાલીડા આંહીં. કરે અજિતસાધુને આતમા, આંહીં આવેને; આપે શાસ્ત્રને સુન્દર સાર, વ્રજના વહાલીડા આંહીં૫
-
-
For Private And Personal Use Only