________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૧ )
અંતર્વાને પ્રાર્થના [ ૩૧૪ ]
-
ગરમી.
આદિત્યવારે અંતરજામી, અન્તર મહેલમાં આવો રે; આપ વિના મ્હારાં મંદિર સૂનાં, લક્ષમાં એ વાત લાવજો રે. ૧ સોમવારે તમે સરજણુહારા, પાપ તણી પેલી પાર છે. રે; સૂર્યાં અને શશી પહેાંચે ન તમને, સ ંત તણા શણગાર છે રે. ૨ મંગળવારે મગળકારી, દેવ દયાનિધિ દીવ્ય છે. રે; આપ વિના સ્તુને શાંતિ ન આવે, સુરનર મુનિકેરા સેવ્ય છે ૨. ૩ બુધવારે તમે શુષ મ્હારી લેજો, જાણ્યા છે આપના આશરે રે; વિશ્વતણા પથ વિકટ ઘણા છે, આપતણા પંથ પાંશરે રૂ. ૪ ગુરૂવારે સાના સાચા ગુરૂ છે, સુ ંદર શિક્ષણુ આપજો રે; કલેશ તણા લેશ સર્વાં અમારા, દેવ દયાઘન કાપો રે. ૫ શુક્રવારે એક સાધન સાચ્, ભક્તિ ઉત્તમ અતિ સર્વાંથી રે; અંત સમે અન્ય બેલી અમારા, આપ વિના પ્રભુ કોઇ નથી રે. ૬ શનિવારે કમી શાની રહે પ્રભુ ? થાય જો કરૂણા આપની રે; શરણુ રૂડું આજ અજિતે ગ્રહ્યું છે, ટાળવા વ્યાધિ ત્રિતાપની૨. ૭
મુકુળ કોષ [ ૨ ]
સખી ? મહાપદ કેરી વાત, કાઇ એક જાણેરે-એ રાગ. પ્રભુ ! રવિવારે દિનરાત, રૂદિયે રહેજો; મ્હને વ્હાલી તમારી વાત, લક્ષ્ લેોરે. પ્રભુ ? સામે હૈ સુખધામ ?, વાત વિચારે રે; લઉં છું તમારૂં નામ, પ્રેમે પધારેરે.
For Private And Personal Use Only