SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેરી કરીને ચોર લેકે, અંતમાં રેયા કરે, લાંચે લઈ લુચ્ચા જને, તે અંતમાં રેયા કરે, ૮ નિજ દેશનું બૂરૂં ચહે, તે અંતમાં રોયા કરે; નિજ ધર્મનું બૂરું કરે, તે અંતમાં રેયા કરે. ૯ પરમાર્થને પ્રી છે નહી, તેવા જ રેયા કરે; હિંસક જને હિંસા કરી, ને અંતમાં રેયા કરે. ૧૦ નિજ આત્મ સમ પર આત્મ નહિ, તે અંતમાં રેયા કરે; જગનું ભલું ઇચ્છે નહી, અજિતાધિ!તે રાયા કરે. ૧૧ સત્યાગ્રહી તુરતા નથી. (૨પૂ૨ ) ગજલ સહિની. વ્યવહાર કેરા ત્રાસથી, સત્યાગ્રહી ડરતા નથી; વ્યવહાર કેરી આશથી, સત્યાગ્રહી ડરતા નથી. ૧ વ્યવહાર ના કંકાસથી, સત્યાગ્રહી ડરતા નથી; વ્યવહાર કેરા નાશથી, સત્યાગ્રહી ડરતા નથી. ૨ વ્યવહાર કેરી વાતથી, સત્યાગ્રહી ડરતા નથી. વ્યવહાર કેરી ઘાતથી, સત્યાગ્રહી ડરતા નથી. ૩ વ્યવહાર કેરી લાતથી, સત્યાગ્રહી ડરતા નથી, વ્યવહાર કરી બાથથી, સત્યાગ્રહી ડરતા નથી. ૪ વ્યવહાર કેરા ધર્મથી, સત્યાગ્રહી ડરતા નથી; વ્યવહાર કેરા મર્મથી, સત્યાગ્રહી ડરતા નથી. ૫ વ્યવહાર કેરી લાજથી, સત્યાગ્રહી ડરતા નથી, વ્યવહાર કેરા કાજથી, સત્યાગ્રહી ડરતા નથી. ૬ - For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy