________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૩)
"
ptn nms i
n
1
=
ક: :
:
:
:
: : : :
: : :
: : :
: :
:
: :
:
:
on10:
: : :
:
માવિષ્ય કથન. (૧૭) દિન એક એવે આવશે સ્વરાજ્ય હિન્દતણું થશે, પરધૂસરી ભાગી જશે નિજ ધૂંસરી કર આવશે; મત પંથ વાડા બાહ્યભાવે લોકે ઓછા માનશે, ગાડાં સુભગ સેવાતણું હિન્દી બધાયે તાણશે. ૧ બાળક લગનથી લેકની મનોવૃત્તિઓ ઓછી થશે, ને વૃદ્ધનાં લગ્ન હવે પ્રતિદિવસ અહીંથી અટકશે; વિજ્ઞાનના ઉદ્યોગમાં લાખો જીવન લાગી જશે, પાતાળની ગંગા તણું ઝરણું અનંતા આવશે. ૨ નિર્દચ જ સમજી જશે દિલમાં દયાને લાવશે, હિમાલયેથી ઔષધી લાવી અને અહીં વાવશે; પરદેશી વસ્તુ ત્યાગશે વપરાશ દેશીની થશે, પરદેશના લોકે બધા વિદ્યા બદલ અહીં આવશે. ૩ દંભીજના દંભનું દિન એક પર મૃત્યુ થશે, સાચા જગતના સંતને જન સર્વ આદર આપશે; આલોકની પરલોકથી પુષ્કળ મહત્તા જામશે, દેશી દવા પરદેશીથી પ્યારી જનેને લાગશે. ૪ સંપત્તિ પુષ્કળ આવશે આપત્તિ સહુ ચાલી જશે, વિદ્યાય પુષ્કળ આવશે અજ્ઞાનનું પ્રવિલય થશે; લેકે અજિત સઘળા થશે જીતી શકે કે માનવી, થોડા સમયમાં હિન્દીની સ્થિતિ આવશે એ જાણવી. ૫
:
n
11:15 pornvs:non crores
= 1
0
0
0rs
:
:
rrrrrrrrrr 1:
: : :
: :
noner
= = = =
• =
= non an
n
=
1 )
=
• =
n
3
For Private And Personal Use Only