________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) વાસણ ઉટકે ઉમંગ સાથે, માંહી રહે નહીં મેલ, અરૂચિ ઉપજે અંતર સાથે, સજજન કહે છે છેલ. જગ. ૪ લીંપણ ઝૂંપણ કરીએ એવું, દિવ્ય દ્વાર દેખાય રે, મલીન દ્વાર વાળીને ત્યાંહી, કેઈ કદી નવ જાય. જગ. ૪ મલિન દ્વારા માનવને ન ગમે, કયાંથી રહે પછી દેવ રે; લક્ષમી ઘરથી જાય રિસાઈ, જય પછી જગદેવ. જગ. ૫ માન મળે નહીં આ જગ કેરૂં, મળે ન પ્રભુનું માન રે, ગદ્ધા સરખાં ગંદાં માનવ, ઘટમાં ન ધરે જ્ઞાન. જગ. ૬ માનવ ભવને ઉત્તમ હા, શુદ્ધાચાર વિચાર રે, અજિતસૂરિ ઉચ્ચરે એ રીતે, સમજૂ કરે સ્વીકાર. જગ. ૭
પ્રમુાંકન-( ૪)
અલબેલીરે અંબે માત–એ રાગ. કરે માત પિતાની સેવ, પ્રભુ રાજી થાશે; વળિ રાજી સઘળા દેવ, સહુ પાતક જાશે. એ ટેક. માતા પિતાની સેવા કરી, જગમાં ન જડે જેડરે; દેવ માનીએ માત પિતાને, ખલક ન કાઢે છે. પ્રભુત્ર ૧ આપણને તે જન્મ સમયેં, વળી લઢાવ્યા લાડરે, અવસર સેવા કેરે આવ્ય, માને પ્રભુને પાડ. પ્રભુત્ર ૨ દુનિયાનાં બહુ દુઃખડાં વેડ્યાં, સુતને દીધાં સુખ રે; ઉત્તમ અન્ન સમર્થી સનેહ, ભેગવી પિતે ભૂખ. પ્રભુo ૩
૧ પરમેશ્વર.
For Private And Personal Use Only