________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮ ) નથી કરતાં કાંઈ વિચાર, મૂઢ મન વાળાં; પરણાવે નાનાં બાળ, કર્મ કરે કાળાં. કેઈ બબ્બે વર્ષનાં બાળ, પ્રેમે પરણાવે; પણ થશે પછી શા હાલ, લક્ષ નવ લાવે. થયા દુર્બળ હાલ હવાલ, હીન્દુઓ કેરા ભમે વિધવા બાળે વેશ, ફ્રગટ કરે ફેરા. નવ જાણે નાનું બાળ, પરણવું શું છે; પરણાવે માત પિતાય, પૂછવું શું છે ? બળ આર્ય જનનાં એમ, ગયાં છે ચાલી, નથી તનડા માંહી તેજ, બેખું છે ખાલી. એથી થાય અકાળે મત, જાગીને જેવું; પી જાતે કરીને ઝેર, પછી નવ રોવું. એવા દુષ્ટ અતીવ રીવાજ, નિવારી નાખે; સૂરિ અજિત કરી શીખ, હૃદયમાં રાખે.
"
થી થાય છa 3, , નિવાર
૭
શુદ્ધ શ્રી વીર–(૧૭)
અલબેલીરે અંબે માત–એ રાગ. સખી ? પાળે શુદ્ધાચાર, જગમાં જશ જામે; એમાં રાખે પૂરણ વાર, અંતે સુખ પામેટેક. સાફ સૂફ વસ્ત્રોને રાખે, આવે ન બેટી વાસ રે, લીખ અગર જ કદી પડે નહીં, હૈયે રહે ઉલ્લાસ. જગ. ૧ જે જન વસ્ત્રો ગંદાં પહેરે, એ ગંદા કહેવાય. રે, અનેક રેગ એમાંથી ઉપજે, પીડા પૂર્ણ પમાય. જગ. ૨
For Private And Personal Use Only