SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) મન અનુકૂળ કદી નવ ચાલે છે સ્વભાવ ચંચળ એને; નિજ વશ એને સદાય કરવું, પ્રત્યય નવ કરે તેને; આત્મા છે પરમાત્મા એને, સાચા સંતે જાણે છે; મિથ્યા મમતા વાળા લોકે, આપ તણે મત તાણે છે. ૪ મમતા માયા ત્યાગ કરી પ્રભુ, ચરણ કમળનું ધ્યાન ધરે; હૃદય નાથ રસનાયક ચેતન, કેરૂં નિત્યે ગાન કરે; પ્રેમપૂર્ણ પુલકિત થઈ અંગે, ભકિત સુધાનું પાન કરે; હૃદય આસને અજિત પધારે, એ રીતે આહ્વાન કરે. ૫ મવિદ્વાન-( ૮ ) જૂડું જાડું જીવન ખરું જાણુમારે–એ રાગ. ભાવે ભજીયે ભગવતને, સુખના ધામ છે રે. ૨–ટેક. મુખથી નામ પ્રભુનું લેજે, દેષ હૃદયના બાળી દેજે, આઠે જામ ઉચ્ચરજે, નિર્મળ નામને રે. ભા. ૧ નેત્ર? નાથનાં દર્શન કરજે, હરક્ત અનંત ભવની હરજે; ભવસાગરને તરજે, વિભુ વિશ્રામ છે રે. ભાવે. ૨ હસ્ત ? પ્રભુની સેવા કરજે, સાચા ઠામ વિષે તે ઠરજે, દાન કરી ઉદ્ધરજો, સુંદર શામ છે રે. ભા. ૩ કર્ણ? કથા પ્રભુની સાંભળજો, ભાવે સત્સંગતમાં ભળજે; મેહન વરને મળજે, ગુણના ગ્રામ છે રે. ચરણ? પ્રભુના સામા ચાલે, પ્રેમામૃતને પ્રભુ છે ગાલે; ઠાઠ તજી દે ઠાલે, ઠરવા ઠામ છે રે. ભાવે. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy