________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
એવીજ કરો સફ઼ર કે, નિજ મન્ધુએ કેટ્ટી મટે; એવાજ થાો પ્રખર કે, નિજ મન્ધુએ કેદી મટે. એવુ ભણેા ભણતર હવે, નિજ મન્ધુએ કેદી મટે;
એવુ ગણા ગણતર હવે, નિજ મન્ધુ કેદી મટે. એવાંજ રાખા માન કે, નિજ મન્ધુએ કેદી મટે;
એવાંજ આપેા માન કે, નિજ મન્ધુએ કેદી મટે. એવાજ રાખા ખ્યાલ કે, અજિતાબ્ધિ સહુ કેન્દ્રી મટે; એવાંજ લાવા વ્હાલ કે, નિજ બન્ધુએ કેદી મટે.
૧૦
તેવો દશા વિધા તણી ( ૧૨૪ )
ગજલ સાહિની
ઈસ્લામીચા થઈ જાય છે, દેખા દશા વિધન્ના તણી; વળિ ખ્રીસ્તિયા થઈ જાય છે, દેખા દશા વિધવા તણી. ૧ પરધર્મીમાં વટલાય છે, દેખા દશા વિધવા તણી;
પર હસ્તમાં સપડાય છે, દેખે દશા વિધવા તણી. ર વ્યભિચારિણી થઇ જાય છે, દેખા દશા વિધવા તણી;
ગુણીકા ઘણી થઈ જાય છે, દેખા દશા વિધવા તણી. ૩ ઘણી ગના આવા કરે, દેખા દશા વિધવા તણી;
નિજ ધણા પાપા ફરે, દેખા દશા વિધવા તણી. ૪ નિજ ગાત્ર ને લજવી રહી, દેખા દશા વિધવા તણી;
નિજ તાત ને લજવી રહી, ઢેખા દશા વિધવા તણી. નિજ માતને લજવી રહી, દેખા દશા વિધવા ,તણી; નિજ જાતને લલ્લી રહી, રૃખા દશા વિધવા તણી. ર
For Private And Personal Use Only